કાશ્મીર આતંકવાદી હુમલાની વિશ્વભરના નેતાઓ નિંદા કરી, દેશમાં આક્રોશ
કાશ્મીર આતંકવાદી હુમલાની વિશ્વભરના નેતાઓ નિંદા કરી, દેશમાં આક્રોશ
Blog Article
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા ભનાયક ત્રાસવાદી હુમલાની વિશ્વભરના નેતાઓએ આકરી નિંદા કરી હતી અને સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો હતો. દેશના લોકોએ આવા હુમલા પાછળ જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાની વિવિધ જગ્યાએ દેખાવો કરીને ઉગ્ર માગણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વિવિધ બેઠકોનો દોર ચાલુ થયો હતો.
Report this page